૫૬ ટકા આદિવાસી વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી નળ વાટે મળી રહ્યું છે.

૫૬ ટકા આદિવાસી વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી નળ વાટે મળી રહ્યું છે.

બાજીપુરામાં ૧૭ એપ્રિલે વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. ૯૫૮ કરોડના ખર્ચે ઉકાઈ અને કરજણનું પાણી માંગરોળ અને ઉમરપાડા તાલુકાને પહોંચાડવાની યોજનાનું ખાતમુહૂર્ત થયુ છે, જેનાથી આ તાલુકાના તમામ ગામડાઓની પાણી અને સિંચાઇની સમસ્યાઓ હંમેશ માટે દૂર થઇ જશે.

Comments

Popular posts from this blog

जिन्होंने देश को लूटा है, उन्हें पाई-पाई लौटानी पड़ेगी। 2014 से सारी चीज़ें इकट्ठा करना और समेटने का काम में कर रहा हूँ। आपकी मदद से जेल के दरवाज़े तक तो मैं इन लोगों को ले गया, कुछ ज़मानत पर हैं और कुछ डेट माँग रहे हैं : प्रधानमंत्री श्री नरेन्द्र मोदी l

PM મોદીના ભાભીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ